મચ્છર કરડવાથી લાલ નિશાન ઉપસી આવે છે, જે ઘણી વખત બળતરા પણ કરે છે
આ સંજોગોમાં મચ્છર કરડવાના નિશાનને કેટલાક ઘરેલુ ઉપાયોથી દૂર કરી શકાય છે
મચ્છર કરડ્યા બાદ એલોવેરા જેલ લગાવવાથી નિશાન દૂર થઈ જાય છે
બેકિંગ સોડાને પાણીમાં મિશ્રિત કરી મચ્છર કરડવાના નિશાન પર લગાવવાથી ડાઘ સાફ થઈ જાય છે
એક કપ પાણીમાં 3-4 ચમચી સફરજનનો રસ મિશ્રિત કરીને લગાવી શકાય છે