શરીરમાં વિટામિન Aની ઉણપને દૂર કરવા માટે તમે કેટલાક શાકબાઝીને તમારા આહારમાં સમાવેશ કરી શકો છો.
ગાજરમાં બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં વિટામિન Aમાં ઉપાંતરિત થાય છે.
શક્કરિયાનો નારંગી પલ્પ વિટામિન Aનો સારો સ્ત્રોત છે.
પાલક જેવા લીલા પાંદડા વાળા શાકભાજીમાં વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે.
શિયાળામાં સરસવના પાનને ખાવાથી શરીરમાં વિટામિન A અને આયર્ન મળે છે.
તેમાં એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન A બંને હોય છે.
કોળુંમાં બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે વિટામિન Aનો સારો સ્ત્રોત છે.