માનવી અનેક સંશોધનથી પણ જેની કુદરતી આપદાનો અંદાજ લગાવી શકાતો નથી, અનેક જાનવરોને તે અંગે ઘણા સમય અગાઉથી જાણ થઈ જાય છે.
કેટલાક સંશોધનમાં જાણવા મળ્યું છે કે કુત્તરા, બિલાડી, સાંપ, દેડકા તથા માછલીઓને ભૂકંપ અંગે અંદાજ આવી જાય છે.
નિષ્ણાતોના મતે કુત્તરા, બિલાડા સહિત અનેક જીવોને કેટલીક સેકન્ડ્સ અગાઉ જ ભૂકંપ આવવાનો અહેસાસ થાય છે.
ભૂકંપ અગાઉ જમીનમાં જે હલચલ સર્જાય છે તેને સામાન્ય લોકો સાંભળી શકતા નથી. જોકે જાનવરો તેનો અહેસાસ કરવાની ક્ષમતા ધરાવે છે.
જમીનમાં થતી હલચલ અને કંપનીનો અંદાજ લાગ્યા બાદ આ જીવો કોઈને કહી શકતા નથી, પણ તેમના સ્વભાવમાં પરિવર્તન આવી જાય છે.