ITR, પ્રોપર્ટી ખરીદવા, રોકાણ કરવા અથવા બેન્કિંગ સંબંધિત કાર્યો કરવા માટે PAN કાર્ડની જરૂર પડે છે
સરકાર દરેક વ્યક્તિના આર્થિક વ્યવહારો અંગેનો રેકોર્ડ રાખે છે. આ માટે PAN કાર્ડ અસરકારક માધ્યમ છે
કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેના નામના દસ્તાવેજોને નિષ્ક્રીય કરાવવા જરૂરી છે
PAN કાર્ડ રદ્દ કરવામાં ન આવે તો ભવિષ્યમાં છેતરપિંડી થઈ શકે છે
PAN કાર્ડ ઓનલાઈન અને ઓફલાઈન બન્ને રીતે રદ્દ એટલે કે કેન્સલ કરાવી શકાય છે