આ સાથે RBI તરફથી ઈશ્યુ કે રૂપિયા 10ની અગાઉની તમામ નોટો માન્ય રહેશે જ.
આ અગાઉ RBI તરફથી ઈશ્યુ કરેલી મહાત્મા ગાંધી (નવી) સિરીઝની રૂપિયા 500ની નોટો પણ માન્ય રહેશે
અત્રે ઉલ્લેખનીય છે કે RBIના ગવર્નર મલ્હોત્રાના હસ્તાક્ષરવાળા રૂપિયા 100 અને રૂપિયા 200ની બેન્ક નોટ ઈશ્યુ કરવાની જાહેરાત કરી હતી