ભારતમાં પાણીનો આશરે 78 ટકા હિસ્સો સિંચાઈ માટે ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે પાણીનો સૌથી વધુ ઉપયોગ ખેતીવાડીમાં થાય છે.
ભારતમાં આશરે 142 કરોડ વસ્તી છે. પાણીના ઉપયોગમાં તેમની 6 ટકા જેટલી હિસ્સેદારી રહેલી છે.
ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા કૂલ પાણીના જથ્થા પૈકી 5 ટકા જેટલુ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.
વીજળીના ઉત્પાદન માટે પણ પાણીનો ઉપયોગ થાય છે. પાવર ડેવલપમેન્ટ કૂલ પાણી પૈકી 3 ટકાનો ઉપયોગ કરે છે. અન્ય હિસ્સેદારી 8 ટકા જેટલી છે.