ભાવનગરમાં વેસ્ટમાંથી બેસ્ટ કલાકૃતિ તૈયાર કરીને અલગ અલગ જગ્યાએ મુકવામાં આવી.
પાનવાડી પાસે મોટી ચાંચ વાળો બગલોનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે.
ભાવનગરના જેલ રોડ પર આ કૃતિ જોવા મળશે.
ભાવનગરમાં આવલે ઘોઘા સર્કલ પર આ રંગ બે રંગી કૃતીઓ જોવા મળશે.
ભાવનગરમાં આવેલ કાળાનાળા ખાતે આ સ્ટેસ્યું બનવામાં આવ્યું છે.
ભાવનગરમાં પાણીની ટાંકી ખાતે ભારતનો નકશોની કૃતિ તૈયાર કરાઈ છે.
ભાવનગરના આતાભાઇ ચોક ખાતે પાણીનો નળ કનેકશન વાળી કૃતિ તૈયાર કરાઈ છે.
ભાવનગરના બોરતળાવ ખાતે આ અનોખી બટરફ્લાય વાળી કૃતિ જોવા મળશે.
ભાવનગરના જ્વેલ્સ સર્કલ ખાતે આ સુંદર કૃતિ જોવા લાયક છે.
ટ્રાવેલ સંબધિત આવી વુધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાચતા રહો.