મકરસંક્રાંતિનો રંગીન તહેવાર આગામી 14 જાન્યુઆરીએ આવી રહ્યો છે. આ તહેવાર આતુરતાથી રાહ જોવાઈ રહી છે.
આ તહેવાર ઘણી બધી પ્રાદેશિક વાનગીઓ પણ બનાવવામાં આવતી હોય છે જે તમને ઠંડી ઋતુમાં ગરમ રાખી શકે છે. આવો જાણીએ મકરસંક્રાંતિ પર પરંપરાગત ખોરાક ક્યા બનાવી શકાય છે...
તલ અને ગોળમાંથી બનાવવામાં આવેલી એક મીઠાઈની રેસીપી છે, જે આ તહેવાર સાથે સંકળાયેલ હૂંફ અને સદ્ભાવનાનું પ્રતીક છે.
તમિલનાડુના રહેવાસીઓ આ વાનગી ખાસ બનાવે છે, જે ખાવામાં મીઠી અને સ્વાદિષ્ટ હોય છે. તે ચોખા, દાળ અને ગોળ વડે બનાવીને સૂર્ય ભગવાનને અર્પણ કરવામાં આવે છે.
આ બંગાળની ખાસ વાનગી છે અને તે ચોખાના લોટમાંથી બનાવવામાં આવે છે, જેને નાળિયેર અને ગોળ સાથે પીરસવામાં આવે છે.
આ ચોખા, દાળ અને મસાલા વડે બનાવવામાં આવે છે, આ એક મસાલેદાર વાનગી છે, જે મોટાભાગે ઘી, પાપડ અને આચર સાથે સર્વ કરવામાં આવે છે.
તલ અને ગોળ વડે બનાવેલી મીઠાઈની રેસીપી છે, જે તહેવારો પર શેકેલા તલને પીસીને બનાવવામાં આવે છે, જે પછી ગોળ સાથે મિક્સ કરવામાં આવે છે.
આ વાનગી ગોળ અને મગફળી, તલ અને ગોળ વડે બનાવવામાં આવે છે, તે મકરસંક્રાંતિ દરમિયાન વિવિધ પ્રાદેશિક શૈલીમાં બનાવવામાં આવે છે.
આ એક ઉત્તમ ગુજરાતી વાનગી છે, જે તહેવાર દરમિયાન ખાસ બનાવવમાં આવે છે, તે મેથીના મુઠીયા અને મિક્ષ શાકભાજી સાથે બનાવીને પુરી કે રોટલી સાથે પીરસવામાં આવે છે.
રાજસ્થાનમાં ઘી અને મસાલાઓ સાથે આ સ્વાદવાળી અને પૌષ્ટિક બાજરીની ખીચડી વગર કોઈ પણ તહેવાર અધૂરો છે.
તહેવાર સાથે સંકળાયેલી બીજી પ્રખ્યાત વાનગી પુરણ પોળી છે, જે ગોળ અને ચણાની દાળના મિશ્રણથી ભરેલી હોય છે અને તેને ઘી સાથે પીરસવામાં આવે છે.
આ ઘઉંના લોટ અને ગોળથી વડે પરાઠા જેમ બનાવવામાં આવે છે જે માટાભાગે તહેવાર દરમિયાન માખણ અથવા ઘી સાથે ખાવામાં આવે છે.
આ વાનગી ચોખાના લોટ, તલ અને ગોળ વડે બનાવવામાં આવે છે,તે એક પ્રકારની સોનેરી તળેલી એક મીઠાઈ છે.