કોણે જાંબુ ખાવા જોઈએ નહીં તે જાણો


By Nileshkumar Zinzuwadiya25, Jul 2025 11:54 PMgujaratijagran.com

એસિડીટી

ખાલી પેટ જાંબુ ખાવાથી એસિડીટી થઈ શકે છે. માટે તેને નાસ્તા બાદ અથવા બપોરના ભોજન બાદ કેટલાક કલાક બાદ ખાવા સૌથી યોગ્ય છે

સ્વાસ્થને બચાવી શકાય

જોકે, કેટલાક લોકો તેનું સેવન ઓછું અથવા બિલકુલ કરવું જોઈએ નહીં, જેથી તેમના સ્વાસ્થને બચાવી શકાય

કિડની સ્ટોન

જાંબુમાં રહેલા ઓક્સલેટ કિડનીમાં પથરીનું કારણ બની શકે છે. માટે કિડની સ્ટોનના દર્દીએ જાંબુનું સેવન કરવું જોઈ નહીં

જાંબુની તાસીર

જાંબુની તાસીર ઠંડી હોય છે, આ સંજોગોમાં જે લોકોના સાંધાનો દુખાવો છે, બ્લોટિંગ અથવા સોજાની સ્થિતિ ધરાવે છે તેમણે જાંબુનું સેવન કરવું જોઈએ નહીં

જાંબુથી એલર્જી

કેટલાક લોકોને જાંબુથી એલર્જી હોઈ શકે છે. જેને લીધે રેશેજ, ગળામાં ખારાશ વગેરેનો સામનો કરવો પડી શકે છે

ઠંડી, ખાંસી

ઠંડીની તાસીરને લીધે ઠંડી, ખાંસી અથવા કફની સમસ્યા હોવાના સંજોગોમાં તેનાથી બચવું જોઈએ

Black Raisins: ચોમાસામાં કાળી કિસમિસ ખાશો તો શું થશે?